લોકો કહે છે કે ‘હું ભગવાનમાં માનું છું’ પણ કોઈ એમ નથી કહેતું કે હું ‘ભગવાનનું માનું છું’.
એવી પ્રાર્થના બધા કરે છે કે- ‘મને જીવનના કુરુક્ષેત્રમાં જીત અપાવો પ્રભુ’. પણ ... કોઈ પોતાના જીવનરથની લગામ પ્રભુને સોંપવા તૈયાર જ નથી.(હરિ પર બહુ ભરોસો નહિ ને !) આપણે તો હરીને બેકસીટ પર જ બેસાડી દીધા છે !
હરિ હરિ............
nice very nice very true
ReplyDelete