Wednesday, July 7, 2010

હરિ હરિ.............


લોકો કહે છે કે હું ભગવાનમાં માનું છું પણ કોઈ એમ નથી કહેતું કે હું ભગવાનનું માનું છું.

એવી પ્રાર્થના બધા કરે છે કે- મને જીવનના કુરુક્ષેત્રમાં જીત અપાવો પ્રભુ. પણ ... કોઈ પોતાના જીવનરથની લગામ પ્રભુને સોંપવા તૈયાર જ નથી.(હરિ પર બહુ ભરોસો નહિ ને !) આપણે તો હરીને બેકસીટ પર જ બેસાડી દીધા છે !

હરિ હરિ............

1 comment: